Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

કિશનભાઈ અઘેરાનો આજે જન્‍મદિવસ

રાજકોટ : ગાંધીનગરની ડાયરેકટર ઓફ એકાઉન્‍ટ અને ટ્રેઝરીના કર્મચારી મંડળના માજી ઉપપ્રમુખ તથા ગુજરાત રાજય કર્મચારી ઉત્‍કર્ષ મંડળના માજી પ્રમુખ તેમજ જીલ્લા તિજોરી કચેરીના કર્મચારી હાલમાં જિલ્લા તિજોરી કચેરી રાજકોટની કચેરીના નિવૃત ડેપ્‍યુટી હિસાબનીશ શ્રી કિશનભાઈ કે. અઘેરા બાલાજી એજ્‍યુકેશનના મેનેજીંગ ટ્રસ્‍ટી તથા બાલાજી કો. ઓપ. હાઉસીંગ સોસાયટીના પ્રમુખ આજે જીવનના ૬૩ વર્ષ પૂર્ણ કરી ૬૪માં વર્ષમાં પ્રવેશ કરે છે. શ્રી અઘેરા દંપતિની અમરનાથ યાત્રા અને ગયા વર્ષે કૈલાશ માનસરોવરની યાત્રા પતિ - પત્‍નિની ભારત સરકાર દ્વારા પસંદગી કરવામાં આવેલ. ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્‍કૃતિક વિભાગ ગાંધીનગર દ્વારા ૨૬ દિવસના કેમ્‍પમાં આસામ, મેઘાલય તથા મિઝોરમ પણ ગયા હતા. (મો.૯૩૭૫૭ ૦૧૭૬૯)

 

(12:35 pm IST)