Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

એડવોકેટ દંપતિ પુત્ર પ્રણવ પંડયાનો જન્‍મદિવસ : ૨૧માં વર્ષમાં પ્રવેશ

રાજકોટ, તા. ૨૧ : રાજકોટ બાર એસો.ના ભૂ.પૂ. કારોબારી સભ્‍ય નિરવકુમાર કે. પંડયા તથા રાજકોટ મહિલા બાર એસો.ના ભૂ.પૂ. જોઈન્‍ટ સેક્રેટરી શ્રીમતી હર્ષા નિરવકુમાર પંડયાના મોટાપુત્ર પ્રણવ નિરવકુમાર પંડયાએ આજરોજ જીવનના ૨૦ વર્ષ પૂર્ણ કરી ૨૧માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. પ્રણવ હાલ બી.ઈ. ડીગ્રી એન્‍જી.માં ફાઈનલ વર્ષમાં સંજયભાઈ રાજયગુરૂ એન્‍જી. કોલેજમાં અભ્‍યાસ કરે છે. પ્રણવ પંડયાના જન્‍મદિવસ પ્રસંગે તેમના મામા સુત્રાપાડા સિવિલ જજ શ્રી સુનિલ એલ. મહેતા તથા પરિવારજનોએ શુભેચ્‍છા પાઠવેલ છે. (મો.૯૯૦૯૭ ૯૩૧૮૬)

(12:35 pm IST)