Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

પાણી પુરવઠા બોર્ડના પાણીદાર સચિવ તુષાર ધોળકિયાનો જન્‍મદિન

રાજકોટ :. રાજ્‍યના પાણી પુરવઠા બોર્ડના સભ્‍ય સચિવ શ્રી તુષાર ધોળકિયાનો જન્‍મ તા. ૧૮ સપ્‍ટેમ્‍બર ૧૯૬૬ના દિવસે થયેલ. આજે ત્રેપનમાં વર્ષના બારણે ટકોરા માર્યા છે.

શ્રી તુષાર ધોળકિયા અમદાવાદ પંથકના વતની અને ૨૦૧૦ની બેચના આઈએએસ કેડરના અધિકારી છે. તેઓ અગાઉ રાજકોટમાં સિંચાઈ વિભાગમાં અધિક્ષક ઈજનેર તરીકે ૧૧૫ ડેમો ભરવાની સૌની યોજના સાકાર કરવામાં તેમનું પાયાનું યોગદાન રહ્યુ છે. આ અગાઉ આદિજાતિ વિકાસ કમિશનર પદે હતા.

ફોન નં. ૦૭૯-૨૩૨૫૩૬૧૪, મો. ૯૯૭૮૪ ૦૮૦૫૫ - ગાંધીનગર

(12:04 pm IST)