Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

કૃષિ સહકાર ખાતાના અધિક મુખ્‍ય સચિવ સંજયપ્રસાદનો જન્‍મદિન

રાજકોટ :. કૃષિ, ખેડૂત કલ્‍યાણ અને સહકાર વિભાગના અગ્રસચિવ શ્રી સંજયપ્રસાદનો જન્‍મ તા. ૧૮ સપ્‍ટેમ્‍બર ૧૯૫૯ના દિવસે થયેલ. આજે ૬૦માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. તેઓ મૂળ દિલ્‍હીના વતની અને ૧૯૮૬ની  બેચના   આઈ.એ.એસ. કેડરના  અધિકારી છે.

ફોન નં. ૦૭૯-૨૩૨૫૦૮૦૩, મો. ૯૯૭૮૪ ૦૬૩૪૮ - ગાંધીનગર

(12:04 pm IST)