Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

નાયબ સચિવ આર.જી. ભટ્ટનો સ્‍વર્ણિમ જયંતી વર્ષમાં પ્રવેશ

રાજકોટ : સચિવાલય કેડરના નાયબ સચિવ કક્ષાના અધિકારી રી રીનીશ જી. ભટ્ટનો જન્‍મ તા. ૧૫ સપ્‍ટેમ્‍બર ૧૯૬૯ના  દિવસે થયેલ. આજે સ્‍વર્ણિમ જયંતી વર્ષમાં પ્રવેશી રહયા છે. તેઓ એમ.એ. એલ.એલ.બી.ની પદવી ધરાવે છે. હાલ ગૃહ રાજયમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાના અંગત  મદદનીશ તરીકે ફરજ બજાવી રહયા છે.

ફોન નં. ૦૭૯-૨૩૨૫૦૨૬૬

મો. ૯૯૭૮૪ ૦૬૧૬૬ ગાંધીનગર.

(12:00 pm IST)