Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

રાજકોટ નાગરીક બેંકના ઓફીસર કિરીટભાઈ કાનાબારનો જન્મદિન

રાજકોટઃ બેન્ક ઓફિસર અને સત્સંગી કિરીટભાઈ કાનાબાર તા.૧૬ને સોમવારે ષષ્ઠીપૂર્તિ જન્મદિનને યાદગાર બનાવતાં શ્રી સ્વામીનારાયણ ભગવાનની પ્રાગટ્યભૂમિ છપૈયા ખાતે ભકિતભાવપૂર્વક ધર્મકાર્ય કરતાં- કરતાં ઉજવશે. તેઓ રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ.ના ઓફિસર ઉપરાંત જાગૃત કર્મચારી મંડળના મંત્રી તરીકેની ફરજ નિભાવે છે. તેઓએ સ્વ.અરવિંદભાઈ મણીઆરની સાથે કામ કરેલ. રાજકોટનાં ભુપેન્દ્ર રોડ સ્થિત શ્રી સ્વામીનારાયણ મંદિરના સત્સંગી કિરીટભાઈ ષષ્ઠીપૂર્તિ પૂર્ણ કરે છે. (મો.૯૩૨૭૬ ૭૦૬૭૧)

(11:56 am IST)