Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

કાલે અધિક કલેકટર વી.કે. જાદવનો જન્મદિન

રાજકોટઃ સરદાર સરોવર પુનઃ વસવાટ એજન્સી વડોદરા ખાતે નાયબ કમિશ્નર તરીકે ફરજ બજાવતા અધિક કલેકટર કક્ષાના અધિકારી શ્રી વી.કે. જાદવનો જન્મ તા.૧પ જુલાઇ ૧૯૭૪ના દિવસે થયેલ આવતીકાલે પીસ્તાલીસમાં વર્ષમાં પ્રવેશ કરશે. તેમણે વાલીયા, રાજપીપળા, અમદાવાદ વગેરે સ્થળોએ ફરજ બજાવી છે. એમ.બી.એ.ની પદવી ધરાવે છે. ફોન નં.૦૨૬પ-૨૪૨૧૭૨૩ મો.૯૮૨પ૦ ૯૪૨૮૬ વડોદરા

(12:40 pm IST)