Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

કાલે જી. એન. એફ. સી.ના એમ. ડી. એમ. એસ. ડાગુરનો જન્મદિન

રાજકોટ : રાજયના ગૃહ વિભાગમાંથી બે દિવસ પહેલા ગુજરાત નર્મદાવેલી ફર્ટીલાઇઝર્સ લિ. ના મેનેજીંગ ડીરેકટર તરીકે બદલી પામેલા શ્રી એમ. એસ. ડાગુરનો જન્મ તા. ૧પ-૭-૧૯પ૮ ના દિવસે થયેલ.   આવતીકાલે ૬૧ માં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ મુળ રાજસ્થાનના વતની અને ૧૯૮૪ ની બેચના આઇ. એ. એસ. કેડરના અધિકારી છે.

મો. ૯૯૭૮૪ ૦૬૧ર૯ ગાંધીનગર

(12:41 pm IST)