Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

કચ્છ કોડાયપુલના શાસ્ત્રી પૂ. કૃષ્ણજીવનદાસનો જન્મદિન

ભાવનગર : હરિ મારી આંખ્યુમાં કરજો વિસામો પાંપણની પોટલીમાં આસુંના તાંદુલ લઇ ઉભો હું થઇને સુદામો હરિ ને ડગલે-પગલે સાથે રાખતા કચ્છ કોડાયપુલના પ્રભાવક વકતા શાસ્ત્રીસ્વામી પ.પૂ.શ્રી કૃષ્ણજીવનદાસજીનો આજે તા. ૧ર ગુરૂવારના જન્મદિવસ છે.

જગતને સુખ આપવું એ સાધુતા વાણીને શુદ્ધ કરવા મૌન જરૂરી આ વિચાર ધારા ભરેલા શાસ્ત્રી સ્વામી પૂ. કૃષ્ણજીવનદાસને જન્મદિને મો. ૯૦૯૯૯ ૮૭પ૭૮ ઉપર શુભેચ્છા મળી રહી છે.

(3:02 pm IST)