Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

રાજકોટના પૂર્વ જિલ્લા કલેકટર અગ્રસચિવ કે. શ્રીનિવાસનો બર્થ ડે

રાજકોટ : ભારત સરકારમાં ડેપ્યુટેશન પર પર્સોનલ એન્ડ ટ્રેનીંગ વિભાગમાં સંયુકત સચિવ તરીકે ફરજ બજાવતા ગુજરાત કેડરના આઇ.એ.એસ. કેડર (૧૯૮૬)ના સંયુકત સચિવ કક્ષાના અધિકારી શ્રી કે. શ્રીનિવાસનો જન્મ ૧૯૬૭ના વર્ષની ૧ર જુલાઇએ થયેલ. આજે બાવનમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ અગાઉ રાજકોટ અને  સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર, નર્મદા નિગમમાં જોઇન્ટ એમ.ડી. સામાન્ય વહીવટ વિભાગમાં અગ્રસચિવ વગેરે પદ પર રહી ચૂકયા છે. મૂળ આંધ્રપ્રદેશના હૈદ્રાબાદના વતની છે.

મો. ૯૯૭૮૪ ૦૮૦૮૧, નવી દિલ્હી

(11:33 am IST)