Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

એસ.ટી.ના જનરલ મેનેજર એસ. કે. પ્રજાપતિનો જન્મદિન

રાજકોટ :. ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના જનરલ મેનેજર શ્રી એસ.કે. પ્રજાપતિનો જન્મ તા. ૪ જુલાઈ ૧૯૬૯ના દિવસે થયેલ. આજે સ્વર્ણિમ જયંતિ વર્ષમાં (પચાસમુ) પ્રવેશી રહ્યા છે. તેઓ વિજ્ઞાન સ્નાતક છે. અગાઉ સૌરાષ્ટ્રમાં જામનગર ખાતે આર.ટી.ઓ.માં ફરજ બજાવી ચૂકયા છે. મો. ૯૯૯૮૦ ૦૬૮૬૮ - અમદાવાદ

(11:22 am IST)