Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

ભાવનગરના નિવાસી અધિક કલેકટર યુ.એન. વ્યાસનો બર્થ ડે

રાજકોટઃ ભાવનગરમાં અધિક નિવાસી કલેકટર તરીકે ફરજ બજાવતા શ્રી ઉમેશ એન. વ્યાસનો જન્મ તા. ૪ ફેબ્રુઆરી ૧૯૬૩ના દિવસે થયેલ. આજે ૫૭માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ અગાઉ ભાવનગરમાં પ્રાંત અધિકારી, જી.આઇ. ડી.સી.માં વહીવટી નિયામક, ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડમાં સભ્ય સચિવ વગેરે પદ પર રહી ચૂકયા છે.(૧.૨)

ફોન ૦૨૭૮ ૨૪૨૮૮૨૨ મો. ૯૮૨૫૦ ૭૯૪૯૪ ભાવનગર

(11:59 am IST)