Gujarati News

Gujarati News

News of Saturday, 2nd February 2019

અંધ અપંગ સેવા ટ્રસ્ટના ડે.ઓફિસર પિતાંબરભાઈ સોરઠીયાનો જન્મદિન

રાજકોટઃ શ્રી અંધ અપંગ સેવા ટ્રસ્ટના ડેવલોપમેન્ટ ઓફીસર પિતાંબરભાઈ સોરઠીયાનો આજે ૫૩મો જન્મદિવસ છે. કાલાવડ તાલુકાના ડેરી શ્રીજીનગર ગામે ખેડૂત કુંટુબમા જન્મેલા પિતાંબરભાઈ છેલ્લા ૩૪ વર્ષથી અંધજનોના કલ્યાણ ક્ષેત્રે કાર્યરત છે તેઓ હાલ ગાયત્રી ઉપાસક ઘનશ્યામભાઈ ઠક્કર તથા સવજીભાઈ સોરઠીયાના વડપણ હેઠળ ચાલતી આ સંસ્થામાં ડેવલોપમેન્ટ ઓફીસર તરીકે ફરજ બજાવે છે. (મો.૯૪૨૬૨ ૪૨૬૧૫)

(3:40 pm IST)