Gujarati News

Gujarati News

News of Friday, 1st February 2019

જેતપુર વેપારી મહાજન પ્રમુખ-ભાજપ અગ્રણી મનસુખભાઇ ખાચરીયાનો જન્મ દિન

નવાગઢ તા.૧: ભાજપાની રાષ્ટ્રીય પરિષદના સદસ્ય અને જેતપુર વેપારી મહાજનના પ્રમુખ મનસુખભાઇ ખાચરીયાનો આજે જન્મદિવસ છે.

મનસુખભાઇ એક સફળ બિઝનેસમેન તો છે જ પણ રાજકારણમાં તેમનો અભ્યાસ એટલો જ ઊંડો છે તેઓ કાયમ કહેતા રહે છે કે આપણા અંતરના આનંદને પામવાની ચાવી માત્ર ને માત્ર આપણા જહાથમાં છે.

મનસુખભાઇને તેમના જન્મદિને (મો.નં. ૯૩૭૫૬ ૨૨૪૪૪) ઉપર શુભેચ્છાઓ મળી રહી છે.(૧.૨૬)

 

(1:18 pm IST)