Gujarati News

Gujarati News

News of Friday, 1st February 2019

જુનાગઢ ‘‘અકિલા''ના બ્‍યુરોચીફ વિનુભાઇ જોષીનો જન્‍મદિન

જુનાગઢ, તા.૧: છેલ્લા ૧૮વર્ષથી ‘‘અકિલા'' પરિવાર સાથે જોડાયેલ જુનાગઢના અગ્રણી પત્રકાર સ્‍વ સુર્યકાન્‍તભાઇ જોષીના લધુંબધુ ‘‘અકિલા'' જુનાગઢ જલ્લાના બ્‍યુરો ચીફ વિનુભાઇ જોષીનો આજે ૧ ફેબ્રુઆરીના રોજ ૪૯મો જન્‍મદિવસ છે.

રાષ્‍ટ્રપતિ એવોર્ડ વિજેતા નિવૃત પોલિસ અધિકારી સ્‍વ. શિવલાલભાઇ જોષી ના ઘરે ૧-૨-૧૯૭૦ના રોજ જન્‍મેલ વિનુભાઇ જોષી નવવર્ષ સુધી જુનાગઢ જીલ્લા અકિલાના બ્‍યુરો ચીફ સૂયકાન્‍તભાઇ જોષીના મદદનીશ તરીકે કામગીરી સંભાળતા રહેલ અગિયાર વર્ષ પહેલા સૂર્યકાન્‍તભાઇ જોષનીનું અવશાન થતા તેમના સ્‍થાને પત્રકારતા ક્ષેત્રે પ્રવેશ કરી અને જુનાગઢ જીલ્લા અકિલા બ્‍યુરોનું પ્રતિનિધિત્‍વ સંભાળી રહ્યા છે આજે તેઓના જન્‍મદિન નિમીતે તેમના શુભેચ્‍છકો ચાહકો મો. નં. ૯૮૨૫૨ ૩૬૭૧૮ ઉપર શુભેચ્‍છા પાઠવી રહ્યા છે.

 

(11:47 am IST)