Gujarati News

Gujarati News

News of Friday, 1st February 2019

અધિક મુખ્ય સચિવ દિનાનાથ પાંડેનો જન્મદિન

રાજકોટ : રાજયમાં કમિશનર ફોર પર્સન્સ વીથ, ડીસએબીલીટીસ (વિકલાંગો માટેના કમિશનર) તરીકે ફરજ બજાવતા અધિક મુખ્ય સચિવ કક્ષાના અધિકારી શ્રી દિનાનાથ પાંડેનો જન્મ તા. ૧ ફેબ્રુઆરી ૧૯૬૦ ના દિવસે થયેલ. આજે ૬૦ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મુળ બિહારના વતની અને ૧૯૬૦ ની બેચના આઇ. એ. એસ. કેડરના અધિકારી છે. તેઓ અગાઉ ત્રીજા નાણા પંચના સભ્ય, જાહેર સાહસોના કમિશનર, સરદાર સરોવર પુનઃ વસવાટ એજન્સીમાં મુખ્ય વહીવટી અધિકારી વગેરે સ્થાનો પર રહી ચૂકયા છે. (પ-૧૭)

ફોન નં. ૦૭૯ ર૩રપ૬૭૪૪, મો. ૯૯૭૮૪ ૦૬૪૯૧ ગાંધીનગર

(11:37 am IST)