Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

માણાવદરના વતની ડે. સેક્રેટરી એચ.બી.મારડીયાનો જન્મદિન

રાજકોટઃ મૂળ જુનાગઢ જિલ્લાના માણાવદરના વતની સચિવાલય કેડરના નાયબ સચિવ કક્ષાના અધિકારીશ્રી એચ.બી.મારડીયાનો જન્મ ૧૯૬૪ ના વર્ષની ૬ ડિસેમ્બરે થયેલ. આજે પંચાવનમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ બીએસસી, બીએઙની પદવી ધરાવે છે. હાલ સચિવાલયમાં નર્મદા જળસંપતિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગમાં ફરજ બજાવી રહયા છે.

ફોનનં. ૦૭૯-ર૩રપ૧૭૩૩ મો. ૯૯૭૮૪ ૦૬૯૪૬-ગાંધીનગર.(૪.૨)

 

(12:14 pm IST)