Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

શ્રી ઘેલા સોમનાથ મંદિરના પૂજારી હસમુખભાઇ જોષીનો જન્મદિવસ

જસદણ તા.૪: વિખ્યાત તીર્થધામ શ્રી ઘેલા સોમનાથ મંદિરના પૂજારી હસમુખભાઇ જોષી (મો. ૭૦૧૬૧ ૮૪૦૦૮) આજે મંગળવારે પોતાની ૨૪ વર્ષની જીવનયાત્રા માંથી રપમાં વર્ષમાં પ્રવેશ કરી રહેલ છે. તેમને મિત્રો, પરિચિતો અને શુભેચ્છકો શુભકાના પાઠવી રહયા છે.

નામ એવા ગુણ કેળવતાં  હસમુખો અને પરીપકારી સ્વભાવ ધરાવતા હસમુખભાઇ છેલ્લા છ વર્ષથી ત્રણેય પ્હોર શ્રી ઘેલા સોમનાથદાદાની આરતી કરે છે.(૧.૮)

(11:47 am IST)