Gujarati News

Gujarati News

News of Saturday, 1st December 2018

અકસ્માત વીમા કલેઈમ કેસના નિષ્ણાંત ફરીદમદની પરાસરાનો કાલે જન્મદિન

રાજકોટઃ અશરફનગર (સિંધાવદર) તા.વાંકાનેર, જી.મોરબીના અને અકસ્માત વીમા કલેઈમ કેસના નિષ્ણાંત શ્રી ફરીદમદની એ.પરાસરાનો આવતીકાલે તા.૨ ડીસેમ્બરના જન્મદિન છે. તેઓ જીવનના ૨૫ વર્ષ પૂર્ણ કરી ૨૬માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓ છેલ્લા ૬ વર્ષથી રાજકોટમાં એડવોકેટ એન્ડ ઈનવેસ્ટીગેટર રફીક એ.કંડીયા સાથે જુનીયરશીપ કરી બજાજ એલયાન્સ જનરલ ઈન્સ્યોરન્સ કંપની, યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપની, ધી ન્યુ ઈન્ડિયા જનરલ ઈન્સ્યોરન્સ કંપની, નેશનલ જનરલ ઈન્સ્યોરન્સ કંપની ઈનવેસ્ફટીગેટર જુનીયર ઈનવેસ્ટીગેટર તરીકે વીમા કંપનીના વાહન અકસ્માત કેસ (એમએસીપી), કર્મચારી અકસ્માત કેસ (ડબલ્યુસી), જનતા પર્સનલ એકસીડન્ટ (જેપીએ), મરીન કેસ (મરીન), વાહન ચોરી (થીફ) જેવા કેસોમાં કેસ ઈન્વેસ્ટીગેશન કરી રહેલા.

(11:47 am IST)