Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

કિરીટ અધ્વર્યુ ઝીંદાબાદ... યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવનો જન્મદિન

રાજકોટ : ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ શ્રી કિરીટ એમ. અધ્વર્યુનો જન્મ ૧૯પ૮ ના વર્ષની ર૯ નવેમ્બરે થયેલ. આજે ૬૧ માં વર્ષના દ્વારે ટકોરા માર્યા છે. તેઓ વિજ્ઞાન સ્નાતક છે. નાણા, સામાન્ય વહીવટ વગેરે વિભાગોમાં સેવા આપ્યા બાદ સચિવાલય કેડરના અધિક સચિવ પદેથી નિવૃત થયેલ. સરકારે નિવૃતિ બાદ તેમને યાત્રાધામ બોર્ડનાં વહીવટી વડાની જવાબદારી સોંપતા યાત્રાધામાના વિકાસ માટે કાર્યરત છે. (પ-૧પ)

ફોન ૦૭૯ ર૩રપર૪પ૯, મો. ૯૮૯૮૯ ૯૪પ૯૮ ગાંધીનગર

(11:36 am IST)