Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

ભાવનગર કામેશ્વર એજયુ. ટ્રસ્ટના મેને. ટ્રસ્ટી શશીકાન્તભાઇનો જન્મદિન

ભાવનગર, તા. ૧૦ : શ્રી કામેશ્વર એજયુકેશન ટ્રસ્ટ ભાવનગરના મેનેજીંગ ટ્રસ્ટી અને તાલટી મંત્રી શ્રી શશીકાન્તભાઇ ત્રિભોવનદાસ હિરાણીનો આજે જન્મ દિવસ છે.

રકતદાન, વૃક્ષારોપણ સહિત વિવિધ સામાજીક પ્રવૃતિઓ સાથે સક્રિય રીતે જોડાયેલા શશીકાન્તભાઇ હિરાણી આજે જીંદગીના પ૭ વર્ષ પૂર્ણ કરી પ૮માં વર્ષમાં મંગલ પ્રવેશ કરશે. તેમના મો. ૯૪ર૯૦ ૦ર૮૦પ ઉપર જન્મદિનની શુભેચ્છા મળી રહી છે. (૮.૮)

 

(11:34 am IST)