Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

અન્ન આયોગના સભ્ય સચિવ એમ.એ. નરમાવાલાનો જન્મદિન

રાજકોટઃ ગુજરાત અન્ન આયોગના સભ્ય સચિવ શ્રી એમ.એ. નરમાવાલાનો જન્મ ૪ ઓગષ્ટ ૧૯૫૬ ના દિવસે થયો. આજે ૬૩માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

શ્રી એમ.એ નરમાવાલા અગાઉ રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી, બોટાદ જિલ્લા કલેકટર વગેરે પદ પર ફરજ બજાવી ચૂકયા છે. નિવૃતિ બાદ સરકારે તેમને અન્ન આયોગમાં નિમણૂંક આપી છે.

ફોન નં. ૦૭૯- ૨૩૨૫૮૪૮૫

મો. ૯૯૨૫૦ ૪૧૦૬૮ ગાંધીનગર.

(12:10 pm IST)