Gujarati News

Gujarati News

News of Wednesday, 1st August 2018

એડવોકેટ- નોટરી કિશોરભાઈ સોજીત્રાનો આજે જન્મદિવસ

રાજકોટઃ ભારત સરકાર નિયુકત નોટરી અને રેવન્યુ.પ્રેકિટસ કરતા જાણીતા એડવોકેટ કિશોર એન. સોજીત્રાનો આજે ૧ લી ઓગષ્ટે જન્મદિવસ છે. તેઓ યશસ્વી જીવનના ૫૯વર્ષ પૂર્ણ કરી ૬૦માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. કિશોરભાઈ સોજીત્રા ૨૭ વર્ષથી વકીલાત ક્ષેત્રે કાર્યરત છે. જાહેર જીવનમાં તેમનું મહત્વનું યોગદાન છે. તેઓના જન્મદિને (મો.૯૯૭૯૯ ૯૧૯૧૯) ઉપર અભિનંદન વર્ષા થઈ રહી છે.(૩૦.૨)

 

(12:30 pm IST)