Gujarati News

Gujarati News

News of Wednesday, 9th June 2021

જામનગરના પૂર્વ ડી.ડી.ઓ., સોમનાથના પુર્વ કલેકટર

કેન્દ્રીય મંત્રીના અંગત સચિવ ડો. અજયકુમારનો જન્મ દિવસ

રાજકોટ : ભારત સરકારના પેટ્રોલીંયમ અને નેચરલ ગેસ વિભાગના મંત્રીશ્રી ધર્મેન્દ્ર પ્રધાનના અંગત સચિવ તરીકે ફરજ બજાવતા ગુજરાતના આઇ.એ.એસ. કેડર (ર૦૦૯) ના અધિકારી શ્રી ડો. અજયકુમારનો જન્મ  તા. ૯ જુન ૧૯૭૯ ના દિવસે થયેલ આજે ૪૩ માં વર્ષમાં પ્રવેશ કર્યા છે.

ડો. અજયકુમાર મુળ હરિયાણાના વતની છે. ભુતકાળમાં રાધનપુરમાં મદદનીશ કલેકટર જામનગરમાં જિલ્લા વિકાસ અધિકારી ગીર સોમનાથમાં કલેકટર, સ્ટેટ ટેક્ષના સ્પેશ્યલ કમિશનર વગેરે પદ પર રહી ચૂકયા છે.

ફોન નં. ૦૧૧ ર૩૩૮ર૪ર૬, મો. ૯૯૭૮૪ ૦૬૭૩૬ નવી દિલ્હી.

(11:43 am IST)