Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

ગજાનંદ પેટ્રોલ પંપ વાળા ધનરાજભાઇ રાઠોડનો જન્‍મદિન

રાજકોટઃ રાજપુત સમાજના આગેવાન ધનરાજભાઇ રાઠોડ સફળ બીઝનેસમેન વિનાયક વાટીકાના ડેવલોપમેન સુન્‍દરમ સીટીના ચેરમેન તેમજ ગજાનંદ પેટ્રોલ પંપ (આણંદપર) ધનરાજભાઇ રાઠોડનો આજે  તા.ર જુનના જન્‍મદિવસ છે. આજે તેમના જન્‍મદિવસે આણંદપર ગ્રામ પંચાયત સરપંચ વિરજીભાઇ ડોડીયા, બેડી જીલ્લા પંચાયત સભ્‍ય રાજેશભાઇ ચાવડા, આણંદપર પ્રા.શાળાના આચાર્યશ્રી અશ્વીનભાઇ ભારવાણી તથા ગામ આગેવાન સુર્યદીપભાઇ રાઠોડ સહીતના આગેવાનો, મિત્રો, શુભેચ્‍છકો દ્વારા તેમને શુભકામના પાઠવવામાં આવી રહેલ છે. મો. ૯૯૭૯૬ ૮૪૪૮૦ પર શુભેચ્‍છાનો ધોધ વરસી રહયો છે.

(11:54 am IST)