Gujarati News

Gujarati News

News of Tuesday, 1st June 2021

અખિલ ભારતીય રબારી સમાજના ધર્મગુરુ કનીરામદાસજીનો જન્મદિન

વઢવાણ : તિથી પ્રમાણે આજે જેઠ સુદ બીજે અખિલ ભારતીય રબારી સમાજ ધર્મગુરુ ગાદી શ્રી વડવાળા મંદિર દૂધરેજધામનાં શિક્ષણ પ્રેમી, ગૌપ્રેમી, સમાજમાં કુરિવાજોને નાબુદ કરનાર પરમ પૂજય નિર્મોહી પીઠાધીશ્વર અને શ્રી શ્રી વિભુષિત ૧૦૦૮ મહામંડલેશ્વર પરમ પૂજય કનીરામદાસજી મહારાજનો જન્મ દિવસ છે.

તેઓને હાર્દિક શુભકામનાઓ તથા ભગવાન વડવાળા દેવ આપને હરહંમેશ સમાજ અને રાષ્ટ્ર ઉપયોગી કાર્યો આપના કરકમલો દ્વારા કરાવે અને લાંબી દીર્ઘાયુષ્ય માટે ભગવાન શ્રી વડવાળા દેવના ચરણોમાં પ્રાર્થના ભકતો કરી રહેલ છે.

(3:14 pm IST)