Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

કેશોદ : એકતા અખંડીતાના તંત્રી અશોકભાઇ રેણુંકાનો જન્મદિન

કેશોદ : ૩પ વર્ષથી દર અઠવાડીયે નિયમિત રીતે પ્રસિધ્ધ થતું એકતા અખંડીતાના તંત્રી અને કેશોદ પ્રેસ કલબના સદસ્ય અશોકકુમાર રામલાલ રેણુંકાનો આજે જન્મદિવસ છે.

તેઓ જીવનના ૬૭માં વર્ષમાં પ્રવેશ કરેલ છે તેઓ અત્રેથી સામાજીક તથા સેવાકીય સંસ્થાઓ સાથે પણ જોડાયેલા છે. તેઓના જન્મદિવસ મો. નં. ૯૮રપ૭ ૪૭૮૯૦ ઉપર શુભેચ્છાઓ મળી રહી છે.

(12:43 pm IST)