Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

ખીરસરાના એડવોકેટ જયવિરસિંહનો જન્મદિન

ખીરસરા (રણ) તા.ર૬ અડવાલના લખધિરસિંહ ઝાલાના પુત્ર તેમજ ખીરસરા જાડેજા પરિવારના ભાણુભા એડવોકેટ જયવિરસિંહ ઝાલાનો આજે જન્મ દિવસ છે. બહોળો મિત્ર વર્ગ તથા સગા સંબંધી શુભેચ્છકો જન્મ દિવસની શુભેચ્છા તેમના મો. ૯૭રપ૧ ૪૧૧૭૭ ઉપર પાઠવી રહેલ છે.

(11:34 am IST)