Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

કરીમપુરા મેમણ જમાતના પૂર્વ પ્રમુખ અનવરભાઇ દારૂવાલાનો જન્મદિન

 અનવરભાઇ દારૂવાલાનો આજે જન્મદિવસ છે તેઓ પ૦મા વર્ષમાં પ્રવેશ કરી રહયા છે. તેઓ વિવિધ ક્ષત્રમાં સેવા આપી રહયા છે નાત જાતના ભેદ વિના દવાખાના કે કાયદાકીય તથા સામાજીક ક્ષેત્રે ેસેવા આપીને મદદરૂપ થઇ રહયા છે. જન્મદિને મિત્રો શુભેચ્છકો દ્વારા મો. નં. ૯૯૨૫૯ ૨૨૨૭૦  ઉપર શુભેચ્છા મળી રહી છે.(૩.૪)

 

(12:13 pm IST)