Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

સામાજિક ન્યાય-અધિકારિતાના અગ્રસચિવ મનોજ અગ્રવાલનો બર્થ-ડે

રાજકોટ : સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના અગ્રસચિવ શ્રી મનોજ અગ્રવાલનો જન્મ તા. ૨૪ ઓકટોબર ૧૯૬૩ના રોજ થયેલ. આજે છપ્પનમાં વર્ષમાં પ્રવેશી રહયા છે. તેઓ અગાઉ રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી, પ્રાથમિક શિક્ષણ કમિશનર, સેટલમેન્ટ કમિશનર, વિકાસ કમિશનર વગેરે પદ પર રહી ચૂકયા છે, મૂળ નવી દિલ્હીના વતની અને ૧૯૯૦ની બેંચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે.

ફોન- ૦૭૯ ૨૩૨૫૪૮૧૭

મો. ૯૯૭૮૪ ૪૪૧૦૫ ગાંધીનગર.

(11:17 am IST)