Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

જન આરોગ્‍યના ડો. મહેશ ચાવડાનો જન્‍મદિન

રાજકોટઃ જન આરોગ્‍ય એજયુકેશન એન્‍ડ યોગ સંસ્‍થાન તથા મહાશકિત  હેલ્‍થ સેન્‍ટરના નિયામક ડો. મહેશ ચાવડાનો જન્‍મદિવસ હતો. જેઓ ૩૧ પૂર્ણ કરી ૩૨ માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે.તેઓ મહાશકિત હેલ્‍થ સેન્‍ટર નામનું કલીનીક ચલાવે છે. તેઓ ધારાસભ્‍ય ગોવિંદભાઇ પટેલ, પ્રભાકરભાઇ જોશી, ભુવનેશ્વરી પીઠના ડો. રવિદર્શન વ્‍યાસ, સ્‍વામિનારાયણ ગુરૂકુળ રાજકોટના મહંત શ્રી પુરણપ્રકાશ સ્‍વામિ, લાયન્‍સ કલબ રાજકોટ,પૂર્વ મેયર જનકભાઇ કોટક, સીજે ગ્રુપ રાજકોટ દ્વારા ઉજવણી કરેલ હતી. (મો.નં. ૯૬૦૧૩૦૦૪૮૦)

(11:44 am IST)