Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

આદિવાસી પ્રોજેકટ વહીવટદાર પી. કે. બારહટનો જન્મદિન

રાજકોટઃ. ટ્રાઈબલ એરિયા સબ પ્લાન, અરવલ્લીના પ્રોજેકટ એડમીનીસ્ટ્રેટર શ્રી પી.કે. બારહટ (અધિક કલેકટર)નો જન્મ તા. ૬ જૂન ૧૯૬૦ના દિવસે થયેલ. તેઓ આજે ૫૯માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. આ અગાઉ રાજકોટમાં વિભાગીય નગરપાલિકા નિયામક તરીકે ફરજ  બજાવતા   હતા.   તેઓ  મૂળ  મોરબી  પંથકના વતની છે.

મો. ૯૮૭૯૫ ૮૧૯૩૬ - મોડાસા

(12:01 pm IST)