Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

સામાન્ય વહીવટ વિભાગના અધિક સચિવ અશોક દવેનો જન્મદિન

રાજકોટઃ. રાજ્ય સરકારના સચિવાલય કેડરના અધિક સચિવ શ્રી અશોક એન. દવેનો જન્મ તા. ૪ ઓગષ્ટ ૧૯૬૦ના દિવસે થયેલ. આજે ૫૯માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ વાણિજ્ય સ્નાતકની પદવી ધરાવે છે.

ફોન નં. ૦૭૯-૨૩૨૫૪૬૩૬

મો. ૯૯૭૮૪ ૦૫૬૩૬ - ગાંધીનગર

 

(12:13 pm IST)