Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

ઉદ્યોગ અને ખાણ વિભાગના નાયબ સચિવ દિનેશ પરમારનો જન્મદિન

રાજકોટઃ રાજયના ઉદ્યોગ અને ખાણ ખનિજ વિભાગમાં નાયબ સચિવ (બજેટ સંકલન) તરીકે ફરજ બજાવતા શ્રી દિનેશ બી. પરમારનો જન્મ ૧૯૬૬ના વર્ષની ૧૯ મેએ થયેલ. આજે ત્રેપનમાં વર્ષના દ્વારા ખટખટાવ્યા છે. તેઓ વિજ્ઞાન સ્નાતક છે. તેમના ફોન નં-૦૭૯-૨૩૨૫૫૫૪૪ તથા મો. ૯૯૯૮૮ ૬૨૬૫૪ ગાંધીનગર

(3:47 pm IST)