Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

રાજકોટ મહાજન પાંજરાપોળનાં મેનેજર અરૂણભાઇનો કાલે જન્મદિન

રાજકોટ તા.૧૮: મહાજન શ્રી ની પાંજરાપોળનાં મેનેજર અરૂણભાઇ દોશી (ધારશી શામજી ઘી વાળાના  પોૈત્ર)નો આવતીકાલે તા. ૧૯ ના શનિવારે જન્મદિવસ છે. ૭૫ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરશે. તેઓ છેલ્લા ૫ વર્ષથી રાજકોટ મહાજન શ્રી ની પાંજરાપોળમાં કુશળ મેનેજર તરીકે પોતાની સેવાઓ આપી રહયા છે. હરહંમેશ પોતાના ઘરે સામાયીક કરી, ઉપાશ્રય, દેરાસર દર્શન કરીને પોતાના કામની શરૂઆત કરે છે. જૈન ધર્મના પુસ્તકો, ગુજરાતી લેખકોની બુકો વાંચવાના શોખીન છે. તેમના પુત્ર ધવલભાઇ દોશી પાર્શ્વ જૈન સંઘ નાગેશ્વરમાં ટ્રસ્ટી છે. તેમના મો. નં. ૯૪૦૯૩ ૮૧૮૪૩ છે.

(3:37 pm IST)