Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

સામાન્ય વહીવટના અધિક સચિવ જવલંત ત્રિવેદીનો જન્મદિન

રાજકોટ : રાજયના સામાન્ય વહીવટી વિભાગના અધિક સચિવ શ્રી જવલંત ત્રિવેદીનો જન્મ તા. ૧૦ મે ૧૯૬૦ના દિવસે થયેલ. આજે પ૯માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. તેઓ વિજ્ઞાન સ્નાતક છે. ફોન નં. ૦૭૯-ર૩રપ૦૩પ૩ મો. ૯૮રપ૦ ૦૬૩૦૩ ગાંધીનગર.

(2:39 pm IST)