Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

નર્મદા વિભાગના ડે. સેક્રેટરી એચ. એ. સંઘરિયાતનો જન્મદિન

રાજકોટ : નર્મદા જળ સંશાધન વિભાગમાં નાયબ સચિવ તરીકે ફરજ બજાવતા શ્રી એચ. એ. સંઘરિયાનો જન્મ તા. ૧પ મે ૧૯૬૩ના દિવસે થયેલ, આજે પ૬માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. તેમના હસ્તક પુનઃ વસવાટ અને જમીન સંપાદનને લગતી કામગીરી છે. ફોન નં. ૦૭૯-ર૩રપ૧૬પ૬ મો. ૯૯૭૮૪ ૦૧૬૭૮ ગાંધીનગર.

(2:38 pm IST)