Gujarati News

Gujarati News

News of Friday, 9th February 2018

જુનાગઢ અકિલાના પત્રકાર વિનુ જોષીના પુત્ર ચિ.વિરલનો જન્મદિન

જુનાગઢઃ ''અકિલા''ના પત્રકાર વિનુભાઇ જોષી અને શ્રીમતી મિતાબેન જોષીને ત્યા ૯-૨-૧૯૯૫ રોજ પોરબંદર ખાતે જન્મેલ વિરલકુમાર જોષીનો આજે ૨૩મો જન્મ દિવસ છે.

વિરલ હાલ શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલની આઇટી કોલેજમાં ટીવાય બીએસસીમાં અભ્યાસ કરી રહ્યો છે આજે તે ૨૨ વર્ષ પુર્ણ કરી ૨૩માં વર્ષમાં પ્રવેશી રહ્યો છે  ત્યારે સાધુસંતો અને વડીલો આશિવાર્દ પાઠવી રહ્યો છે અને તેના મિત્ર વર્તુળ મો. ૯૮૯૮૦ ૧૯૮૯૯ ઉપર શુભેચ્છા વર્ષા પાઠવી રહ્યા છે.

(12:40 pm IST)