Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

સિન્ધી સાહિત્યકાર ગુરુદાસ આહજા 'અજય' નો જન્મદિવસ

 રાજકોટઃ જાણીતા સિંધી સાહિત્યકાર ગુરુદાસ આહુજા ' અજય'નો આવતીકાલે  રવિવારે જન્મદિવસ છે.   તેઓ  જીવનના ૬૫ વષની સફર પુર્ણ કરીને ૬૬માં વર્ષમાં પ્રવેશ કરી રહયા છે, અત્યાર સુધીમાં તેમના ૧૪ પુસ્તકો પ્રસિધ્ધ થયેલ છે. ૭  નાટકો  સ્ટેજ પર આવી ગયેલ છે.  રાજસ્થાન સિંધી સાહિત્ય અકાદમી જયપુર- હમલોગ સર્કલ ઉલ્ટાસનગર તરફથી અખિલ ભારત સ્તરે યોજાયેલ છે. વાર્તા નાટકોની સ્પર્ધામાં પુરસ્કાર મળેલ છે. લખનો સિંધી સમાજ સિંધી ગુલશન  મેગઝીન તરફથી ' સિંધી સાહિત્ય રત્ન'નો એવોર્ડ મેળવેલ છે. તેમની વાર્તાઓ નાટકો આકાશવાણી અમદાવાદ-વડોદરા - ભુજ પરથી પ્રસારીત થાય છે. રાજકોટ સિંધી હરીયાણા   મરચળ એસોના પ્રમુખ રહી ચુકેલો શ્રી ગુરુદાસ આહુજા અત્યારે ભારતીય સિંધુ સભા- રાજકોટના મંત્રી પદે સેવાઓ આપી રહયા છે. (મો. ૯૨૨૮૮૭૨૩૦૮)

(4:27 pm IST)