Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

ભાવનગરના અધિક કલેકટર યુ. એન. વ્યાસનો કાલે જન્મદિન

રાજકોટ : ભાવનગરના નિવાસી અધિક કલેકટર શ્રી ઉમેશ એન. વ્યાસનો જન્મ તા. ૪ ફેબ્રુઆરી ૧૯૬૩ ના દિવસે થયેલ આવતીકાલે રવિવારે છપ્પનમાં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ મુળ ધોરાજી પંથકના વતની છે. અગાઉ ભાવનગરમાં પ્રાંત અધિકારી, જી. આઇ. ડી. સી. માં વહીવટી નિયામક, ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડમાં સચિવ વગેરે સ્થાનો પર ફરજ બજાવી ચૂકયા છે.  ફોન નં. ર૭૮ ર૪ર૮૮રર, મો. ૯૯૭૮૪ ૦પ૧૭૮, મો. ૯૮રપ૦ ૭૯૪૯૪ ભાવનગર

(3:41 pm IST)