Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

અંધ અપંગ સેવા ટ્રસ્ટના ડેવલોપમેન્ટ ઓફિસર પિતાંબર સોરઠીયાનો જન્મદિવસ

રાજકોટ તા.ર : કાલાવડ તાલુકાના ડેરી ગામે ખેડૂત કુટુંબમાં જન્મેલા પિતાંબર જેરામભાઇ સોરઠીયા છેલ્લા ૩પ વર્ષથી વિકલાંગોના ક્ષેત્રે કામગીરી કરી રહ્યા છે. તેઓ હાલ અંધ-અપંગ સેવા ટ્રસ્ટમાં ડેવલોપમેન્ટ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. ભુતકાળમાં પ્ર.ચ.સ્વ.ભીખાભાઇ શાહ સાથે વર્ષો સુધી અંધજનોના ક્ષેત્રે કામગીરી કરેલ છે. હાલ ગાયત્રી ઉપાસક ઘનશ્યામભાઇ ઠક્કર તથા સવજીભાઇ સોરઠીયા તેમજ નાથાભાઇ ગાજીપરાના માર્ગદર્શન નીચે ચાલતી ઉપરોકત સંસ્થામાં કામગીરી કરી રહ્યા છે. આજે તેઓના પ૩માં જન્મદિવસે સંસ્થા પરિવાર તથા સ્નેહીજનો, મિત્રો તરફથી (મો.૯૪૨૬૨-૪૨૧૬૫) શુભેચ્છાઓ વરસી રહી છે.

(11:49 am IST)