Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

સરદાર સરોવર એજન્‍સીના સી.ઇ.ઓ.દીનાનાથ પાંડેયનો બર્થ ડે

રાજકોટ : સરદાર સરોવર પુનઃ વસવાટ એજન્‍સીમાં ચીફ એકઝીકયુટીવ ઓફીસર અને પુનઃ વસવાટ કમિશ્નર તરીકે કાર્યરત શ્રી દીનાનાથ પાંડેયનો જન્‍મ તા. ૧-ર-૧૯૬૦ના દિવસે થયેલ. આજે પ૯મું વર્ષ બેઠુ છે. તેઓ મૂળ બિહારના વતની અને ૧૯૮પની બેચના આઇ.એસ.એસ. કેડરના અધિકારી છે. અગાઉ ત્રીજા નાણા પંચના સભ્‍ય જાહેર સાહસોના કમિશ્નર વગેરે સ્‍થાનો પર ફરજ બજાવી ચૂકયા છે.

ફોન : ૦ર૬પ-ર૪ર૧૭ર૩,

મો. ૯૯૭૮૪ ૦૬૪૯૧- વડોદરા

(11:57 am IST)