Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

ચરાડવાના રાજા માકસણાનો જન્મદિનઃ ૩૬માં વર્ષમાં પ્રવેશ

રાજકોટઃ મોરબીના હળવદના ચરાવડા ગામના વતની રાજાભાઈ માકસણાનો આજે જન્મ દિવસ છે તેઓ જીવનના ૩૫ વર્ષ પુરા કરી ને ૩૬ માં વર્ષ માં પ્રવેશ  કરી રહયા છે. રાજાભાઈ મહાકાળી આશ્રમ માં પૂ.દયાનંદગીરીબાપુની સેવા  કરી રહયા છે. તેઓના જન્મદિને મિત્રવર્તુળ દ્વારા શુભેચ્છાઓ વરસી રહી છે. (મો.૯૭૨૭૩ ૭૯૫૦૦)

(3:23 pm IST)