Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

રાજકોટ કન્ટ્રોલ રૂમના પીએસઆઇ એ.બી.જાડેજાનો જન્મદિન

રાજકોટ તા. ૬ : રાજકોટ શહેર કંટ્રોલ રૂમના પીએસઆઇ એ.બી.જાડેજાનો આજે જન્મદિવસ છે.

અરવિંદસિંહ જાડેજા આજે જીવન સફરના ૪પમાં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. તેઓએ પોલીસ ફરજ દરમિયાન રાજકોટ ગ્રામ્યના એલ.સી.બી.એસઓજી.શાપર-જસદણ, ધંધુકા, રાજકોટ સીટી આટકોટ સહિત જિલ્લાઓ અને શહેરો તેમજ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના ઇન્ચાર્જ પીઆઇ તરીકે સારી કામગીરી કરી ફરજ અદા કરી છે.

હાલ રાજકોટ શહેર કંટ્રોલ રૂમ ખાતે પોલીસ સબ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. બહોળો મિત્ર-સગા સ્નેહી વર્ગ ધરાવતા હોય પીએસઆઇ એ.બી.જાડેજા ઉપર શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.

(1:12 pm IST)