Gujarati News

Gujarati News

News of Saturday, 26th October 2019

નૂતન વર્ષે અધિક કલેકટર જે.એન. વાઘેલાનો જન્મદિન

રાજકોટ તા. ર૬ : રાજ્યના વાહન વ્યવહાર કમિશનર કચેરીમાં ખાસ ફરજ પરના અધિકારી તરીકે કાર્યરત અધિક કલેકટર શ્રી જીતેન્દ્રસિંહ વાઘેલાનો જન્મ તા.ર૮ ઓકટોબર ૧૯૭૦ ના દિવસે થયેલ. આ વર્ષે નૂતન વર્ષના દિવસે જ તેઓ જીવનના સ્વર્ણિમ જયંતી વર્ષમાં પ્રવેશ કરશે.

શ્રી જે.એન.વાઘેલા અગાઉ રાજકોટ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક, આર.ટી.ઓ.ના મુખ્ય અધિકારી વગેરે પદ પર રહી ચૂકયા છે.

ફોન નં. ૦૭૯-ર૩રપ૧૩૬૬

 મો. ૯૪ર૭૬ ૮૬૬રર ગાંધીનગર

(1:06 pm IST)