Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

ગિર સોમનાથ ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક એસ.જે.ખાચરનો જન્‍મદિન

રાજકોટ-જામનગરના ભૂતપૂર્વ મામલતદાર

રાજકોટ : મોરબી કલેકટર કચેરી હેઠળ પ્રાંત અધિકારી (ડે.કલેકટર) તરીકે ફરજ બજાવી ચૂકેલા શ્રી એસ.જે.ખાચરનો જન્‍મ તા. ૨૦જૂન ૧૯૭૨ના દિવસે થયેલ. આજે ૫૧માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ બોટાદ પંથકના વતની છે. અગાઉ રાજકોટ અને જામનગરમાં મામલતદાર જૂનાગઢમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, જામનગરમાં પ્રાંત અધિકારી વગેરે સ્‍થાનો પર ફરજ બજાવી ચૂકયા છે. હાલ ગિર સોમનાથ જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક તરીકે ફરજ પર છે. મો. ૯૯૭૮૬ ૯૧૫૫૩ વેરાવળ

(11:17 am IST)