Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

આર.એસ.એસ.ને સમર્પિત શ્રેષ્‍ઠી નરેન્‍દ્રભાઇ દવેનો જન્‍મદિન

રાજકોટ : રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘના સૌરાષ્‍ટ્ર પ્રાંતના સહવ્‍યવસ્‍થા પ્રમુખ અને સંઘ પરિવારના માર્ગદર્શન શ્રી નરેન્‍દ્રભાઇ દવેનો જન્‍મ તા. ૧૬ જૂન ૧૯૫૨ના દિવસે થયેલ. આજે ૭૧માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

શ્રી નરેન્‍દ્રભાઇ દવે વર્ષો સુધી સરકારી તિજોરી કચેરીમાં સેવા આપી નિવૃત થયા છે. તેઓ વી.વી.પી. એન્‍જિનિયરીંગ કોલેજ અને શ્રી વિરાણી બહેરા મુંગા શાળામાં ટ્રસ્‍ટી તરીકે સેવા આપી રહ્યા છે. જન્‍માષ્‍ટમી મહોત્‍સવ જેવા અનેક કાર્યક્રોમમાં તેમની મહત્‍વની ભુમિકા રહી છે. (૨૨.૯)

 મો. ૯૪૨૭૨ ૦૬૭૯૭ રાજકોટ .

(11:41 am IST)