Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

અખીલ મચ્‍છોયા આહીર સમાજ દ્વારકાના ટ્રસ્‍ટી ભુપતભાઇ સેગલીયાનો જન્‍મદિન

રાજકોટઃ ભોલેનાથ મહાદેવના ઉપાસક અને અખીલ ભારતીય મચ્‍છોયા આહિર સમાજ દ્વારકાના આહીર અગ્રણી અને ભુતપૂર્વ તાલુકા ભાજપ મહામંત્રી શ્રી ભુપતભાઇ આલાભાઇ સેગલીયા આજે ૬૦ વર્ષની જીદંગીની સફર પુરી કરી ૬૧માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. અનેક ક્ષેત્રોમાં સેવાકીય કાર્યો કરેલ છે. અખીલ મચ્‍છોયા આહીર સમાજ દ્વારકાના ટ્રસ્‍ટી તરીકે પણ જવાબદારી નિભાવી રહેલ છે. ૯૮૨૫૦ ૭૭૪૮૦

(3:32 pm IST)