Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

કલેઇમ બારના સીનીયર ધારાશાસ્ત્રી જયપ્રકાશભાઇ ત્રિવેદીનો જન્‍મ દિવસ

રાજકોટ તા. ર૪: રાજકોટના કલેઇમ બારના જાણીતા ધારાશાસ્ત્રી શ્રી જયપ્રકાશ ત્રિવેદીના આજરોજ જન્‍મ દિવસે બાર કાઉન્‍સીલના પુર્વ ચેરમેન દીલીપ પટેલ કલેઇમ બારના પુર્વ પ્રમુખ રાજેશ મહેતા એ જયપ્રકાશભાઇને જન્‍મ દિવસની શુભેચ્‍છાઓ પાઠવેલ હતી.
જયપ્રકાશભાઇ ગુજરાતની તમામ ઇન્‍સ્‍યુરન્‍સ કંપનીના એડવોકેટ દરજજે ઘણા વર્ષથી કાર્યરત છે. જુદી જુદી વીમા કંપનીઓએ ખુબજ સારી કામગીરી બદલ એવોર્ડ આપેલ હતો અને જયપ્રકાશભાઇને ફોરેન મોકલેલ અને ત્‍યાં એવોર્ડ મળેલ ભારતભરના વકીલો પૈકી શ્રી જયપ્રકાશ ત્રિવેદીને આ ગૌરવ એવોર્ડ પ્રાપ્‍ત થતા વકિલોએ જન્‍મ દીન નિમિતિે વીમા કંપનીઓએ અને શુભેચ્‍છકોએ તેમના મો. નં. ૯૮રપ૪ ૭૮પ૬૦ ઉપર શુભેચ્‍છા પાઠવેલ હતી.

 

(3:18 pm IST)