Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

ગીર સોમનાથના કલેકટર આર.જી.ગોહીલનો જન્‍મદિન

રાજકોટના એક સમયના નાયબ કલેકટર

રાજકોટ : ગીર સોમનાથના જિલ્લા કલેકટર આર. જી. ગોહીલનો જન્‍મ તા. ર ડીસેમ્‍બર ૧૯૬૪ ના દિવસે થયેલ, આજે પ૯ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મુળ ભાવનગર પંથકના વતની અને ર૦૦૭ ની બેંચના આઇ. એ. એસ. કેડરના અધિકાર છે. ભૂતકાળમાં રાજકોટમાં સ્‍ટેમ્‍પ ડયુટીના ડે. કલેકટર, તત્‍કાલીન યુવા સેવા સાંસ્‍કૃતિક મંત્રી આઇ. કે. જાડેજાના અંગત સચિવ મહિસાગર અને નવસારીના જિલ્લા વિકાસ અધિકારી, આણંદના કલેકટર વગેરે પદ પર રહી ચૂકયા છે. ફોન નં. ૦ર૮૭૬ ર૮પ૦૦૦૧, મો. ૯૯૭૮૪ ૦પ૯૩૪ વેરાવળ.

 

(10:59 am IST)